JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/31/24

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25

મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના : જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા-2024/25


ગુજરાત સરકાર દ્વારા સારી આર્થીક સ્થિતી ન ધરાવતા અને હોંશીયાર વિદ્યાર્થીઓને અભ્યાસ મા સહાય માટે RTE ADMISSION 2024 જેવી યોજનાઓ દ્વારા સહાય આપવામા આવે છે. આવી જ એક નવી યોજના સરકાર દ્વારા જાહેર કરવામા આવી છે જેનુ નામ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના છે. આ યોજનામા વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 સુધી દર વર્ષે સહાય સ્કોલરશીપ આપવામા આવે છે.



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :

ગુજરાત સરકાર પ્રતિ વર્ષે જ્ઞાન સાધના વિશેષજ્ઞ યોજના અંતર્ગત વાર્ષિક રૂપે ₹ 25,000/- ની શિક્ષાવર્ષે વળતર પ્રતિષ્ઠા આપવી છે. જે માટે વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ પરીક્ષા આપવી જોઈએ. આ યોજના અંતર્ગત, શ્રેણી 9 થી 10 સુધીના વિદ્યાર્થીઓ માટે વર્ષિક રીતે ₹ 20,000 અને શ્રેણી 11 અને 12 ના વિદ્યાર્થીઓ માટે ₹ 25,000/- ની વર્ષિક રીતે શિષ્યવૃત્તિ આપવામાં આવશ્યક છે. પરંતુ, આ શિષ્યવૃત્તિ સહાય ફક્ત ત્રુટિ 80 ટકા હાજરી રાખવા પર આપવામાં આવશ્યક છે. આ શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીના એકાઉન્ટમાં DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા જમા કરવામાં આવશ્યક છે.





જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
યોજનાજ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ
લાભાર્થીધોરણ 8 પાસ વિદ્યાર્થીઓ
સ્કોલરશીપધોરણ 9 થી 10 મા વાર્ષિક રૂ.20000
ધોરણ 11 થી 12 મા વાર્ષિક રૂ.25000
ફોર્મ ભરવાની તારીખો    29/01/2024
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org
પસંદગીપરીક્ષા દ્વારા



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પાત્રતા (Gyan Sadhana Scholarship) Gyan Sadhana Scholarship 2024 :

આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.
સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.
અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.


જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના પરીક્ષા ફી– Exam Fees :

આ સ્કોલર્શીપ યોજના માટે પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે કોઇ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામા આવેલ નથી.


કસોટીનુ માળખુ– Structure of the test :

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના મા વિદ્યાર્થીઓની પસંદગી પરીક્ષા દ્વારા કરવામા આવશે. જેમા કસોટીનુ માળખુ નીચે મુજબ હશે.
  • આ કસોટીનુ પ્રશ્ન પત્ર 120 ગુણનુ રહેશે તથા સમય 150 મિનિટ રહેશે.
  • કસોટી નુ પ્રશ્ન પેપર ગુજરાતી/અંગ્રેજી ભાષામા રહેશે.
  • વિદ્યાર્થી ગુજરાતી કે અંગ્રેજી જે માધ્યમ પસંદ કરે તે માધ્યમ મા પરીક્ષા આપી શકશે.



જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના :
કસોટીપ્રશ્નોગુણ
MAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 4040
SAT બૌધ્ધિક યોગ્યતા કસોટી 8080



જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજનાં 2024-25

મહત્વપૂર્ણ લીંક :


  • ખાનગી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE
  • સરકારી શાળાના વિદ્યાર્થી માટે Online Apply : CLICK HERE



સ્કોલરશીપ ની રકમ :

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.
ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.


જ્ઞાન સાધના સ્કોલરશીપ પસંદગી પ્રક્રિયા :

  • આ સ્કોલરશીપ યોજના માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
  • સૌ પ્રથમ વિદ્યાર્થીએ આ સ્કોલરશીપ પરીક્ષા માટે ફોર્મ ભરવાનુ રહેશે.
  • ત્યારબાદ કસોટી દ્વારા કટ મેરીટ ના આધારે પ્રોવિઝનલ સીલેકશન લીસ્ટ જાહેર કરવામા આવશે.
  • ત્યારબાદ જિલ્લા કક્ષાએ ડોકયુમેન્ટ ચકાસણી કરવામા આવે છે.
  • ત્યારબાદ ફાઇનલ મેરીટ લીસ્ટ અને સીલેકશન લીસ્ટ બહાર પાડવામા આવે છે.
  • ઓનલાઇન અરજી પ્રોસેસ

  • જ્ઞાન સાધના સ્કોલરશીપ માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચે મુજબની પ્રક્રિયા કરવાની રહેશે.
  • સૌ પ્રથમ રાજય પરીક્ષા બોર્ડની ઓફીસીયલ વેબસાઇટ https://www.sebexam.org/ પર જવાનુ રહેશે.
  • તેમા Apply Online પર ક્લીક કરો.
  • તેમા જ્ઞાન સાધના પ્રખરતા કસોટી પસંદ કરો.
  • ત્યારબાદ ઓપન થયેલા ફોર્મ મા વિદ્યાર્થીનો Adhar UDI નંબર નાખતા વિદ્યાર્થીની જરૂરી માહિતી આવી જશે.
  • ત્યારબાદ માંગવામા આવેલી અન્ય માહિતી સબમીટ કરો અને વિદ્યાર્થીનો ફોટો અને સહિ અપલોડ કરો.
  • છેલ્લે તમારુ ફોર્મ ચકાસી કન્ફર્મ આપો.
  • આ ફોર્મની પ્રિન્ટ કાઢી લો.



મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના પરીક્ષા મટેરિયલ અહીંયાથી ડાઉનલોડ કરો.
જ્ઞાન સાધના(Gyan Sadhana) - 2023
પરીક્ષા તારીખ: 11/06/2023


જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા તૈયારી બુક ડાઉનલોડ
👇

જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના 2024-25 : FAQ

(1) Gyan Sadhana Scholarship 2024 Exam date?
જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 માટે તા.30/03/2024 ના રોજ પરીક્ષા લેવામાં આવશે.

(2) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 ના ફોર્મ ભરાવાના ક્યારથી ચાલુ થશે?
તા. 29/01/2024 થી તા. 09/02/2024 થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 હેઠળ ફોર્મ ભરાવવાના શરૂ થશે.

(3) જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ કયા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે?
જે વિદ્યાર્થીઓને ધોરણ 8 નો અભ્યાસ પુર્ણ કરેલ હોય અથવા ધોરણ 8 નો અભ્યાસ ચાલુ હોય તે વિદ્યાર્થીઓ જાહેરાત થયે પરિક્ષા આપી શકશે.

(4) Gyan Sadhana Scholarship Form કેવી રીતે ભરવાનું હોય છે.
Gyan Sadhana Scholarship Form ફક્ત ઓનલાઈન ભરવાનું હોય છે. ઓફલાઈન ફોર્મ સ્વીકાર્ય નથી.

(5) ધોરણ 8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો ફરજિયાત છે કે મરજિયાત?
ધોરણ  8 બાદ વિદ્યાર્થીઓને સરકારી સ્કૂલમાં પ્રવેશ લેવો મરજિયાત છે. જો વિદ્યાર્થી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા પાસ કરી હશે તો સહાય તો મળશે.

(6) Gyan Sadhana Scholarship Yojana હેઠળ સ્કોલરશીપ ક્યારે બંધ થાય?
વિદ્યાર્થી 9 થી 12 ધોરણમાં અભ્યાસ દરમ્યાન નાપાસ થાય કે વિદ્યાર્થી ભણવાનું છોડી દે છે. તો સ્કોલરશીપ આપવાનું બંધ થાય છે.




Your feedback is required.
Read More »

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET (ધોરણ-5) | જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-8) 2024-25

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET (ધોરણ-૫) | જ્ઞાનસાધના શિષ્યવૃત્તિ પરીક્ષા (ધોરણ-૮) ૨૦૨૪-૨૫

ધોરણ-૫ વિદ્યાર્થીઓ ને  શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક ધોરણ 6 માટે common Entrance Test (કોમન પ્રવેશ પરીક્ષા) - ૨૦૨૪-૨૫
કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET



રાજય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪ના શૈક્ષણિક સત્રથી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ અને મોડેલ સ્કુલ્સમાં ધોરણ-૬માં પ્રવેશ માટે તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટના (CET) મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે. વર્ષ ૨૦૨૪-૨૫ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) રાજય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ(CET) માટેના ફોર ભરવાનું હાલમાં 29/01/2024 થી ચાલુ થયેલ છે. જેની છેલ્લી તારીખ: 09/02/2024 છે. 

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 માં સામાજિક ભાગીદારી દ્વારા નીચે દર્શાવેલ યોજનાઓ...
  • જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ
  • જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ
  • રક્ષાશક્તિ સ્કુલ્સ

Common Entrance Test 2024
યોજનાનુ નામકોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2024
CET 2024                           
ફોર્મ ભરવાની તારીખ           29-1-2024 થી 9-2-2024
પરીક્ષા ફીનિ:શુલ્ક
પરીક્ષા તારીખ30-3-2024
ઓફીસીયલ વેબસાઇટwww.sebexam.org


આ મુજબની શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને માટે શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું. રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

ઉપરોક્ત શાળાઓમાં તેમજ મોડેલ સ્કુલ્સમાં 2024-25 ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવવા માટે રાજ્યસ્તરની કોમન પ્રવેશ પરીક્ષા_Common Entrance Test (CET) લેવાનું આયોજન છે. આ તમામ શાળાઓ ધોરણ-6 થી 12 ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. 




પ્રવેશ માટેની યોગ્યતા / માપદંડ :
સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ-5 નો અભ્યાસ પૂર્ણ ક૨ના૨ વિદ્યાર્થીઓ ઉપરોક્ત તમામ શાળાઓમાં ધોરણ-6 માટે કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.

સ્વનિર્ભર/ ખાનગી શાળાઓના ધોરણ-5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કુલ્સ, મોડલ સ્કુલ્સના ધોરણ-6 માં પ્રવેશ માટે આ કોમન પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ કોમન પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.


મહત્વની તારીખો :
  • પરીક્ષાનું વિગતવાર જાહેરનામું ડાઉનલોડ કરવા માટે:  અહીં ક્લિક કરો
  • ઓનલાઇન ફોર્મ ભરવાનો સમયગાળો: 29/01/2024 થી 09/02/2024 
  • કોમન પ્રવેશ પરીક્ષાની તારીખ:  30/03/2024

ઉક્ત જાહેરાતની વધુ વિગતો રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર જોઇ શકાશે. જેની સંબંધિતોએ નોંધ લઇ 29 જાન્યુઆરી 2024 થી 09 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરવા જણાવવામાં આવે છે.


સરકારી શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે લીંક : Click here
ખાનગી શાળાના વિદ્યાર્થીઓના ફોર્મ ભરવા માટે લીંક : Click here


ઓનલાઇન આવેદન :
સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
 
1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/પોર્ટલ પર જવું.
2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
૩. ડાબી સાઇડ પર મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરવું.
4. મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા પર કલીક કરતા ધોરણ-૮ના વિદ્યાર્થીઓનું લીસ્ટ જનરેટ થશે
5. ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.
6. વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી પર ટીક કરવું.
7. ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
8. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.


સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું
2. “Apply Online" પર Click કરવું
3. Apply Now પર Click કરવાથી Application Format દેખાશે. Application Formatમાં સૌ પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યાબાદ સબમીટ આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે.
4. વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું. 5. ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.


પરીક્ષા કેન્દ્ર :
કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપવા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ તાલુકા કક્ષાએ પરીક્ષા કેન્દ્ર ફાળવવામા આવે છે.


મહત્વની લીંક :

આધાર ડાયસ નંબરની અને બીજી સૂચનાઓ :

  • Child UID (18 Digit) વિદ્યાર્થી હાલ જે શાળામાં અભ્યાસ કરતો હોય તે શાળાના આચાર્યશ્રી પાસે મેળવવાનો રહેશે.
  • ધોરણ-૫ ના સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીનું રક્ષાશક્તિ સ્કુલ (કુલ બેઠકોના 25% બેઠકોની મર્યાદામાં) તેમજ જે તે તાલુકાના મોડેલ સ્કુલમાં પ્રવેશ માટે જ

કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET



કસોટીનુ માળખુ :

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે લેવામા આવતી કસોટીનુ માળખુ નીચે મુજબ હોય છે.
  • બહુવિકલ્પ પ્રકારની કસોટી લેવામા આવે છે.
  • કુલ 120 ગુણ નુ પ્રશ્નપત્ર હોય છે જેના માટે 150 મીનીટનો સમય હોય છે.
  • કસોટીનુ માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષા મા હોય છે.
  • ધોરણ 5 ના અભ્યાસક્રમ આધારીત પેપર હોય છે જેમા વિવિધ વિષયોનો ગુણભાર નીચે મુજબ હોય છે.

ક્રમ     વિષય          પ્રશ્નો    ગુણભાર
૧. તાર્કીક ક્ષમતા    30     30
૨. ગણિત સજ્જતા    30     30
૩. પર્યાવરણ            20     20
૪. ગુજરાતી            20        20
૫. અંગ્રેજી-હિન્દી    20     20
                કુલ:    120    120


કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET)_ધોરણ-5
કોમન એન્ટ્રસ ટેસ્ટ(CET) પરીક્ષા મટેરિયલ અહીંયાથી ડાઉનલોડ કરો.
CET 2023,    27/04/2023 પરીક્ષા


કોમન એન્ટ્રસ ટેસ્ટ_CET  નમૂનાની પ્રશ્નબૅંક
Sr. No.SubjectStandardViewDownload
1ગુજરાતી3ViewDownload
2ગુજરાતી4ViewDownload
3ગુજરાતી5ViewDownload
4પર્યાવરણ3ViewDownload
5પર્યાવરણ4ViewDownload
6પર્યાવરણ5ViewDownload
7ગણિત3ViewDownload
8ગણિત4ViewDownload
9ગણિત5ViewDownload
10અંગ્રેજી-ViewDownload
11હિન્દી-ViewDownload
12તાર્કિક ક્ષમતા - ૧-ViewDownload
13તાર્કિક ક્ષમતા - ૨-ViewDownload
14સામાજિક વિજ્ઞાન6ViewDownload
15સામાજિક વિજ્ઞાન7ViewDownload

પરીણામ અને મેરીટ લીસ્ટ :

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આપ્યા બાદ તેનુ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ www.sebexam.org પર પ્રસિદ્ધ કરવામા આવે છે. કટ ઓફ મેરીટ મા સમાવિષ્ટ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન, બેંક ડીટેઇલ અપલોડ કરવાની કામગીરી અને શાળા પસંદગી જેવી પ્રોસેસ માથી પસાર થવાનુ હોય છે.
Read More »

1/20/24

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા:20/01/2024 | JNV Class-6 Entrance Exam 2024 | પેપર પુસ્તિકા / સોલ્યુશન

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા:20/01/2024 | JNV Class-6 Entrance Exam 2024 | પેપર પુસ્તિકા / સોલ્યુશન
પેપર પુસ્તિકા / સોલ્યુશન
પેપર પુસ્તિકા / સોલ્યુશન-૨૦૨૪


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા - 2024-25
જવાહર નવોદય વિદ્યાલય  પ્રવેશ પરીક્ષા વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.
જવાહર નવોદય વિદ્યાલય અથવા નવોદય વિદ્યાલય, ભારત સરકાર દ્વારા પ્રયોગમાં લાવવામાં આવેલ એક શિક્ષણ પરિયોજના છે. આ પ્રયોગનો મુખ્ય હેતુ ભારતના નાનામાં નાના ગામ સુધી ગુણવત્તાસભર શિક્ષણ પહોચાડવાનું છે, તે પણ વિદ્યાર્થિના કોઇ આર્થિક-સામાજીક ક્ષમતાના સંદર્ભ વગર.


💥 બ્રેકીંગ ન્યુઝ... જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ 6 (VI) નું પરિણામ જાહેર...

● પરીક્ષા તારીખ : 20/01/2024
● રોલ નંબર નંબર અને જન્મતારીખ ની મદદથી તમારું પરિણામ જોઈ શકાશે.




💥 બ્રેકીંગ ન્યુઝ...જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024  ધોરણ-૯ નું પરિણામ.
લિંક ઉપર ક્લિક કરીને રિજલ્ટ જોઈ શકો છો ...




જવાહર નવોદય વિદ્યાલયોની ૧૯૮૫માં સૌથી પહેલા સ્થાપવામાં આવેલ નવોદય વિદ્યાલય તત્કાલીન "માનવ સંશાધન વિકાસ મંત્રી" પી.વી. નરસિંહારાવ (જેઓ પછી ભારતના પ્રધાનમંત્રી બન્યા)ના માનસની ઉપજ હતી. પહેલા નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી આ સંસ્થાઓનું નામ બદલીને પછી જવાહર નવોદય વિદ્યાલય કરવામા આવ્યુ હતુ. આખા ભારતમાં લગભગ 550 થી પણ વધુ જવાહર નવોદય વિદ્યાલયો  આવેલા છે. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને નિ:શુલ્ક શિક્ષણ્ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓની ભરતી દેશવ્યાપી પ્રવેશ-પરિક્ષા દ્વારા કરવામાં આવે છે. આ પરીક્ષા જિલ્લા  વાઈઝ લેવામાં આવે છે.


 જ.ન.વિ. પ્રવેશ પરીક્ષા ધોરણ-૬નું 20-1-2024, રવિવાર નું પેપર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.




યોજનનું નામ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2023-24
સહાય
રાજ્ય ગુજરાત
ઉદ્દેશ ગરીબ અને મધ્યમ વર્ગ નાં વિધાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ વધી શકે છે
લાભાર્થી ધોરણ 6 અને ધોરણ 9 નાં વિઘાર્થીઓ
અરજી નો પ્રકાર ઓનલાઈન
સંપર્ક વિદ્યાર્થીની સરકારી શાળા

I


J


K


L



જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ :
✓ દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
✓ કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
✓ વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
✓ પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
✓ રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.

સત્તાવાર વેબસાઈટ : https://navodaya.gov.in


નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ :
• ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
Also read :જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2024-25 | jnv Navodaya Admission 2024
• NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2024-25





Your feedback is required.
Read More »

Recent Posts