JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.
Showing posts with label OLD PAPER'S. Show all posts
Showing posts with label OLD PAPER'S. Show all posts

7/25/23

JNV-2024/25 : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 અને 9 પ્રવેશ પરીક્ષા 2024-25 | ઓનલાઈન ફોર્મ & પરિણામ


JNV-2024/25 : જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 અને 9 પ્રવેશ પરીક્ષા 2024-25 | ઓનલાઈન ફોર્મ & પરિણામ
JNV-2024/25
JNV-2024/25



JNV Std-6 & 9 Entrance Examination Year 2024/25 | Online form and old result | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 અને 9 પ્રવેશ 2024-25 | Gujarati All Information


JNVST જવાહર નવોદય પ્રવેશ ફોર્મ:2023/2024 ધોરણ-6 તથા 9 વિસ્તૃત માહિતી અહિયાંથી મેળવો.


શું તમારું કે તમારા સબંધીનું બાળક ધોરણ-5 માં અભ્યાસ કરતું હોય તો તેને જાણ કરો કે હાલમાં જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ માટેના આ વર્ષના એડમીશન ફોર્મ ભરવાના શરુ થઈ ગયા છે.  ધોરણ:6 માં વર્ષ ૨૦૨૪/૨૫ પ્રવેશ માટે ફોર્મ ભરવાનું ચાલુમાં છે જેની છેલ્લી તારીખ:૧૦/૦૮/૨૦૨૩ છે. તો આપના બાળકની શાળાએ જઈ નવોદય પ્રવેશ પરીક્ષાનુ ફોર્મ ભરવા સબંધી જાણકારી મેળવી લેવી. જો આ પરીક્ષામાં પાસ થશે તો ધોરણ-12 સુધી રહેવા-જમવા અને અભ્યાસની સુવિધા નવોદય સ્કુલમા ફ્રી (મફત) માં મળશે.

નવોદય વિદ્યાલય ધોરણ:9 પ્રવેશ 2024-25: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2024-25 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.

હવે ધોરણ:9 મા અને 11મા પણ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ વૈકલ્પિક અને સ્થાનિક પરીક્ષા (અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષય પર) દ્વારા પણ આપવામાં આવે છે. આ વચગાળાના પ્રવેશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળા છોડી દેવાની ખાલી જગ્યા ભરવા માટે આવે છે.

જવાહર નવોદય પ્રવેશ ફોર્મ - 2024/25 ધોરણ:- 6
પરીક્ષાનું નામ :જવાહર નવોદય વિદ્યાલય પસંદગી કસોટી 2024
પ્રવેશ :ધોરણ 6 માં
નવોદય વિદ્યાલય સમિતિ :ભારત પરીક્ષાનું સંચાલન કરતી સંસ્થા
અરજી શરુ તારીખ: 10-07-2023
અરજી કરવાની છેલ્લી તારીખ:10-08-2023
અરજીનો પ્રકાર:ઓનલાઈન
JNVST પરીક્ષા 2024 :તારીખ 20 જાન્યુઆરી 2024
પરીક્ષા સ્ત૨ :રાષ્ટ્રીય
સત્તાવાર વેબસાઇટ :navodaya.gov.in
વોટ્સએપ ગ્રુપ :અહીં ક્લિક કરો.
ટેલીગ્રામ ચેનલ :અહીં ક્લિક કરો.


JNVST જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ 2024/25 ધોરણ-6
ઓનલાઈન અરજી કરવા માટે સૌ પ્રથમ અહીંયા નીચે આપેલ JNVST 2023/24 પ્રવેશ પાત્રતા માપદંડની માહિતી તપાસો. ઉમેદવારોનો જન્મ 01/05/2012 પહેલા અને 31/07/2014 પછી થયેલ હોય તે વિદ્યાર્થી ધોરણ-6માં પ્રવેશ માટે યોગ્ય ગણાશે.  ઉમેદવારોનો જન્મ 01/05/2012 થી  31/07/2014 વચ્ચે હશે તે અરજી કરવા પાત્ર છે. શૈક્ષણિક વર્ષ 2024-25 માટે ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે પાત્ર છે. NVS પ્રવેશ 2024 પાત્રતા માપદંડ, તારીખો, પરીક્ષા પેટર્ન, ઓનલાઈન અરજી કરો વગેરે વિગતો જાણકારી અહિયાં આ આર્ટીકલમાં આપે છે.તેનો વિગતે અભ્યાસ કરી લેવો.


જવાહર નવોદય વિદ્યાલય વિશે જાણીએ...
     જવાહર નવોદય વિદ્યાલય, સૌપ્રથમ 1985 માં સ્થપાયેલ, તે સમયના "માનવ સંસાધન વિકાસ મંત્રી" શ્રી પી.વી. નરસિમ્હા રાવ (જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા) ના મગજની ઉપજ હતી. અગાઉ નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી, આ સંસ્થાઓનું નામ બદલીને જવાહર નવોદય વિદ્યાલય રાખવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં 50 થી વધુ JNV શાળાઓ છે. શ્રી રાજીવ ગાંધીએ દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય ખોલવાનું સપનું જોયું હતું. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને દેશવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા ભરતી કરવામાં આવે છે. આ પરીક્ષા જિલ્લા દ્વારા લેવામાં આવે છે.

    નવોદય વિદ્યાલયનું સંચાલન નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કરવામાં આવે છે. તે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની દેખરેખ હેઠળ સ્વ-સંચાલિત સંસ્થા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી આ સમિતિના અધ્યક્ષ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી તેના ઉપાધ્યક્ષ છે. આ સમિતિ નાણા સમિતિ અને શૈક્ષણિક સલાહકાર સમિતિના સહ-અધ્યક્ષ છે.

      સમિતિમાં 8 વિભાગો છે અને તેમના સુગમ સંચાલન માટે દરેક વિભાગની એક વિભાગીય કચેરી છે. આ ઓફિસો વિવિધ રાજ્યોમાં છે. દરેક શાળામાં દેખરેખ રાખવા માટે શાળા સલાહકાર સમિતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિ હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (સંબંધિત જિલ્લા અનુસાર) શાળા સમિતિના અધ્યક્ષ છે. સ્થાનિક વિદ્વાનો અને જાહેર કાર્યકરો આ શાળા સમિતિના સભ્યો છે. નવોદય વિદ્યાલય સમિતિનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે.


નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓ :
• ગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
• 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%



💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા માટે ઓનલાઇન એપ્લિકેશન શરૂ થઈ ગયેલ છે.....
📃 લેટેસ્ટ નોટીફિકેશન.
📃 માહિતી પુસ્તિકા.
📃 ઑનલાઇન અરજી કરવાની લિંક.
📃 PDF, EXCEL સર્ટિ ડાઉનલોડ કરો. જે અપલોડ કરવાનું છે.
🖼️ ફોટાની સાઇઝ નાની-મોટી(રીસાઈઝ) કરવા માટે 
📄 JNV નું ફોર્મ કેવી રીતે ભરવું માર્ગદર્શિકા વિડિયો જુઓ..
➜ તમામ ધોરણ:5 ના વિદ્યાર્થીઓ અને વાલીને મોકલશો.🙏🏽


જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા જરૂરી ડોક્યુમેન્ટ લિસ્ટ:
  • નિશાળેથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
  • વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
  • વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમા સહી,
  • આધારકાર્ડ
  • રાશનકાર્ડ(રહેઠાણનો પુરાવો)


💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા(JNV)-2024/25 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ:10/08/2023 છે.
JNVમાં પ્રવેશ પરીક્ષા ધોરણ:6 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે માટે આ વિડોયો નિહાળો....

વિડીયો લીંક-1  👇




ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે માટે આ વિડોયો નિહાળો...
વિડીયો લીંક-12 👇




નવોદય વિદ્યાલય ધોરણ-9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ :

સમય : પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.

વિષય & માર્ક્સ
અંગ્રેજી: 15
હિન્દી: 15
ગણિત: 35
વિજ્ઞાન: 35
કુલ - 100 માર્ક્સ



⇛  Also read  👇.👉  ફોટો રીસાઈઝ કરવા માટે બેસ્ટ એપ્લીકેશન.👉  NMMS પરીક્ષાની તૈયારી માટે શ્રેષ્ઠ અભ્યાસ સામગ્રી ડાઉનલોડ.👉  રાજ્ય ચિત્રકામ પરીક્ષા માટે ઉપયોગી વિષય અનુરૂપ વિડીઓ.👉  ધોરણ:૧ થી ૮ ની MP3 કવિતાઓ.👉  હવે... શ્રુતિમાં ગુજરાતી/હિન્દી લખો મરોડદાર ફોન્ટમાં.👉  Riser App પર રજીસ્ટ્રેશન કરો/પૈસા કમાઓ.👉  તમારી જન્મતારીખ દાખલ કરો અને જાણો તમારી ઉંમર દિવસ,મહિના અને વર્ષમાં👉  ડિજિટલ સેવા માહિતી પુસ્તિકા PDF અહિયાંથી ડાઉનલોડ કરો. 



જવાહર નવોદય વિદ્યાલયની (JNV) વિશેષતાઓ :
  • જવાહર નવોદય વિદ્યાલય દરેક જિલ્લામાં સહ શિક્ષણ વાળી નિવાસી શાળા કુમાર અને કન્યા માટે અલગ અલગ છાત્રાલય.
  • રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
  • પ્રવાસી યોજના દ્વારા બૃહદ સાંસ્કૃતિક આદાન પ્રદાન.
  • રમતગમત એનસીસી એનએસએસ તથા ગાઈડને પ્રોત્સાહન.


JNV નવોદય એડમિશન ફોર્મ ભરવા માટેની મહત્વની લિંક :



JNV નવોદયનું એડમિશન ફોર્મ 2024/25 કેવી રીતે ભરવું ? :
  1. વિદ્યાર્થીઓએ JNV ક્લાસ 6 એડમિશન ફોર્મ 2024 સબમિટ કરવા માટે નીચેના સ્ટેપ્સને અનુસરવા પડશે.
  2. પ્રથમ નવોદય વિદ્યાલયની ઓફિસિયલ સાઇટ- navodaya.gov.in પર જાઓ.
  3. નવોદય વિદ્યાલય પ્રવેશ 2023/24 ધોરણ-6 ની લિંક પર ક્લિક કરો.
  4. હોમ પેજમાં બતાવ્યા પ્રમાણે આગળના પેજ પર, જો પ્રોસ્પેક્ટસ સંપૂર્ણ રીતે વાંચવામાં આવ્યું હોય તો તમારે ‘શું તમે પ્રોસ્પેક્ટસ વાંચ્યું છે’ ના ચેક બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને ‘આગળ વધો’ બટન પર ક્લિક કરવાનું રહેશે.
  5. પ્રથમ વિભાગમાં, વ્યક્તિગત વિગતો દાખલ કરો: ધોરણ 5 જ્યાં તમે હાલમાં શાળાની વિગતોનો અભ્યાસ કરો છો: રાજ્ય, જિલ્લો, બ્લોક, શાળાનું નામ, મૂળભૂત વિગતો, સંપર્ક વિગતો, શ્રેણી, પરીક્ષાનું માધ્યમ, માતાપિતાની વાર્ષિક આવક અને અન્ય તમામ ક્ષેત્રો.
  6. તે પછી, સંદેશાવ્યવહારની વિગતોનો બીજો વિભાગ ભરો જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: વર્તમાન રહેણાંક સરનામું,
  7. હવે, ‘અગાઉની શાળાની વિગતો’ના આગળના વિભાગમાં ધોરણ 3જી, 4ઠ્ઠી અને 5મી વિગતો ભરો.
  8. સંબંધિત ક્ષેત્રોમાં દસ્તાવેજો અને છબીઓ અપલોડ કરો અને “સબમિટ કરો” બટન પર ક્લિક કરો.
  9. નવોદય ધોરણ-6 પ્રવેશ ફોર્મ 2024 માં દાખલ કરેલ તમામ વિગતો તપાસો અને ખાતરી કરો કે તે સાચી છે.
  10. ભૂલના કિસ્સામાં, ફોર્મમાં ફેરફાર કરો અને તેને સુધારો.
  11. NVS ધોરણ-6 પ્રવેશ 2024/25 ફોર્મ સાચવવા માટે ‘સબમિટ’ બટન પર ક્લિક કરો.
  12. એપ્લિકેશન નંબર નોંધો અને પુષ્ટિ પૃષ્ઠની નકલ ડાઉનલોડ કરો.


JNV નું ફોર્મ કેવી રીતે ભરવું માર્ગદર્શિકા વિડિયો જુઓ...👇





ઉમેદવાર ધોરણ-8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2024 મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/07/2009 થી 30/04/2011 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.


વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.



નવોદય પ્રવેશ પરીક્ષા ગુજરાતી(Navoday Entrance Exam Gujarati) :
  1.  નવોદય પ્રવેશ પરીક્ષા STD - 5 માટે પ્રેક્ટિસ એપ્લિકેશન
  2.  નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે નવોદયની તૈયારી માટે આ એક બેસ્ટ એપ છે.  
  3.  આ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી માટેની  ગુજરાતી એપ છે.
  4.  આ ઍપ પર તમારો તમામ ડેટા સલામત રહે છે.
  5.  ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે. ત્રીજા પક્ષો(થર્ડ પાર્ટી) સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી. તેની ડેવલોપર દ્વારા ખાતરી અપાઈ છે.
  6.  તમારો કોઈપણ પ્રકારે કોઈ ડેટા એકત્રિત કરવામાં આવતો નથી તેની પણ ડેવલોપર ખાતરી આપે છે.
  • નવોદય પ્રવેશ પ્રેક્ટિસ એપ્લિકેશન : ડાઉનલોડ

ખાસ નોંધ:  સર્વે વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે જવાહર નવોદય(JNV9) પ્રવેશ પરીક્ષાનું ઉપલબ્ધ તમામ સાહિત્ય આ પોસ્ટ પરજ મુકવામાં આવશે.. આ લીંક સાચવીને રાખશો. 


  જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરિક્ષાની પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો ડાઉનલોડ.

➜  Navodaya Paper Solution 2021 (નવોદય પેપર સોલ્યુશન 2021) :
  Old papers for exam practice (પરિક્ષાની પ્રેક્ટીસ કરવા માટેના જુના પેપરો) : 👇


જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષાને લગતી કેટલીક પ્રશ્નોતરી :
પ્રશ્ન-1.  જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા કયા ધોરણના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે લેવામાં આવે છે?
જવાબ:  જવાહર નવોદય પરીક્ષા ધોરણ-6 તથા ધોરણ-9  ના વિદ્યાર્થીઓના પ્રવેશ માટે લેવામાં આવે છે.

પ્રશ્ન-2. જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ છે?
જવાબ: જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 10 ઓગસ્ટ 2023 છે.
પ્રશ્ન-3. જવાહર નવોદય (JNV) પ્રવેશ પરીક્ષા ક્યારે યોજવામાં આવશે?
જવાબ:  જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા 20 જાન્યુઆરી 2024 ના યોજવામાં આવશે.


⇛  આ પણ વાંચો... 👇


ખાસ વિનંતી:  મિત્રો... અહિયાં આપેલ આ તમામ પેપરો જવાહર નવોદય વિદ્યાલયની ધોરણ-૬ પરીક્ષા આપવાના છે, એમને આ પેપરો ખુબજ ઉપયોગી થશે.  આપણે જો આ માહિતી ગમે તો આગળ આપના મિત્રોને પણ સેર_ફોરવર્ડ કરજો.


અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2024/25 વિશેની વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...

લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on Julay 25, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.





Your feedback is required.
Read More »

1/3/23

JNV: જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24 | Exam Study Material

JNV: Jawahar Navodaya Vidyalaya Entrance Exam-2023/24 | Exam Study Material
JNV: જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24 | Exam Study Material
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24




જવાહર નવોદય વિદ્યાલય(JNV) એ મુખ્યત્વે ભારતના ગ્રામીણ વિસ્તારના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે કેન્દ્રીય શાળાઓની સિસ્ટમ છે. તેઓ ભારત સરકારના શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ હેઠળની એક સ્વાયત્ત સંસ્થા નવોદય વિદ્યાલય સમિતિ, નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવે છે.

જવાહર નવોદય વિદ્યાલય(JNV)એ કુટુંબની સામાજિક-આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લીધા વિના મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને સંસ્કૃતિના મજબૂત ઘટક, મૂલ્યોના સંસ્કાર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ સહિત- સારી ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ પ્રદાન કરવું.

જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ: 6 પરીક્ષા તૈયારી, NMMS, PSE, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સરકારી/પ્રાઇવેટ જોબ ની જાણકારી તેમજ લેટેસ્ટ ન્યુઝ માટે આ ગ્રુપ જોઈન કરો.  👇


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24




💥 જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા(JNV)-2023 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન
છેલ્લી તારીખ:31/01/2023 છે.
JNVમાં પ્રવેશ પરીક્ષા ધોરણ:6 માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવીરીતે કરવું તે માટે આ વિડોયો નિહાળો....

વિડીયો-લીંક-1  👇



વિડીયો-લીંક-2  👇





જવાહર નવોદય વિદ્યાલય(JNV)ની પ્રવેશ પરીક્ષામાં બેસવા જરૂરી લાયકાત :
➜ જવાહર નવોદય વિદ્યાલય(JNV)ની પ્રવેશ પરીક્ષામાં બેસવા માટેની લાયકાત નીચે મુજબ છે.
  • વિદ્યાર્થી કોઈપણ સરકારી માન્યતા પ્રાપ્ત શાળાના ધોરણ-5 માં અભ્યાસ કરતો હોવો જોઈએ.
  • તેની ઉંમર 6-12 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • ગ્રામીણ સંરક્ષણ માટે ધો. 6, 7 અને 8 નો અભ્યાસ સરકારી માન્યતા પ્રાપ્ત ગ્રામ્ય વિસ્તારની શાળામાંથી કરવો જોઈએ.
  • આ પરીક્ષા પ્રથમ વખત આપતી હોવી જોઈએ.


આ શાળાઓમાં તેજસ્વી વિદ્યાર્થીઓની ભરતી રાષ્ટ્રવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા કરવામાં આવે છે જે દરેક જિલ્લામાં CBSE દ્વારા લેવામાં આવે છે અને તેમને ધોરણ 10 માં પ્રવેશ આપવામાં આવે છે. 12 સુધી, આ પરીક્ષાઓ NCERT દ્વારા લેવામાં આવતી હતી. આ પરીક્ષાઓ મુખ્યત્વે વૈકલ્પિક અને મોટે ભાગે બિન-શાબ્દિક હોય છે. આ પરીક્ષા પેપરો ગ્રામીણ વિદ્યાર્થીઓની ક્ષમતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે.

હવે 9મા અને 11મા ધોરણમાં પણ પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રવેશ વૈકલ્પિક અને સ્થાનિક પરીક્ષા (અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષય પર) દ્વારા પણ આપવામાં આવે છે. આ વચગાળાના પ્રવેશ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા શાળા છોડી દેવાની ખાલી જગ્યા ભરવા માટે આવે છે.

નવોદય વિદ્યાલય, સૌપ્રથમ 1918 માં સ્થપાયેલ, તે સમયના "માનવ સંસાધન વિકાસ મંત્રી" શ્રી પી.વી. નરસિમ્હા રાવ (જેઓ પાછળથી ભારતના વડાપ્રધાન બન્યા) ના મગજની ઉપજ હતી. અગાઉ નવોદય વિદ્યાલય તરીકે ઓળખાતી, આ સંસ્થાઓનું નામ બદલીને જવાહર નવોદય વિદ્યાલય રાખવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં 50 થી વધુ JN શાળાઓ છે. શ્રી રાજીવ ગાંધીએ દરેક જિલ્લામાં નવોદય વિદ્યાલય ખોલવાનું સપનું જોયું હતું. આ શાળાઓમાં દરેક વિદ્યાર્થીને મફત શિક્ષણ આપવામાં આવે છે. આ શાળાઓમાં વિદ્યાર્થીઓને દેશવ્યાપી પ્રવેશ પરીક્ષાઓ દ્વારા ભરતી કરવામાં આવે છે. આ પરીક્ષા જિલ્લા દ્વારા લેવામાં આવે છે.

નવોદય વિદ્યાલયનું સંચાલન નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા કરવામાં આવે છે. તે માનવ સંસાધન વિકાસ મંત્રાલયની દેખરેખ હેઠળ સ્વ-સંચાલિત સંસ્થા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી આ સમિતિના અધ્યક્ષ છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી તેના ઉપાધ્યક્ષ છે. આ સમિતિ નાણા સમિતિ અને શૈક્ષણિક-સલાહકાર સમિતિના સહ-અધ્યક્ષ છે.

સમિતિમાં 8 વિભાગો છે અને તેમના સુગમ સંચાલન માટે દરેક વિભાગની એક વિભાગીય કચેરી છે. આ ઓફિસો વિવિધ રાજ્યોમાં છે. દરેક શાળામાં દેખરેખ રાખવા માટે શાળા સલાહકાર સમિતિ અને શાળા વ્યવસ્થાપન સમિતિ હોય છે. જિલ્લા મેજિસ્ટ્રેટ (સંબંધિત જિલ્લા અનુસાર) શાળા સમિતિના અધ્યક્ષ છે. સ્થાનિક વિદ્વાનો અને જાહેર કાર્યકરો આ શાળા સમિતિના સભ્યો છે. નવોદય વિદ્યાલય સમિતિનું મુખ્યાલય નવી દિલ્હીમાં છે.


JNV | જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24 | Exam Study Material | પરીક્ષા અભ્યાસ સામગ્રી | JNV પ્રવેશ ફોર્મ PDF | ઓનલાઈન ફોર્મ ભરવાની વિગતે જાણકારી | ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ | જુના પેપરો | ટોપિક વિડીઓ લીંક | PDF અભ્યાસ સામગ્રી 





જવાહર નવોદય વિદ્યાલય (JNV) પ્રવેશ પરીક્ષા-2023 માટે કેવી રીતે અરજી કરવી:
જવાહર નવોદય વિદ્યાલય (JNV) પ્રવેશ પરીક્ષા-2023 માટે આ સ્ટેપને અનુષરો...
ઓનલાઈન અરજી પ્રક્રિયામાં 2 પગલાંઓ સામેલ છે.
  • પગલું-1: નોંધણી.
  • પગલું-2: વ્યક્તિગત વિગતો સબમિટ કરવી (છબીઓ અપલોડ કરવા સહિત).
  • સત્તાવાર વેબસાઇટ પર લોગ ઇન કરો. www.navodaya.gov.in હોમપેજ પર, તમે એક લિંક જોશો જે કહે છે કે, 'JNVST 2023ના ધોરણ માટે લિંક' હેઠળ 'JNVST માં પ્રવેશ' તેના પર ક્લિક કરો લોગિન માટે વિગતો (યુઝરનેમ અને પાસવર્ડ અને કેપ્ચા કોડ) ભરો એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.


નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023




જવાહર નવોદય વિદ્યાલય(JNV)ની પ્રવેશ પરીક્ષામાં બેસવા ઓનલાઈન અરજી :
જવાહર નવોદય વિદ્યાલય(JNV) પસંદગી કસોટી માટે અરજી સબમિટ કરવાની પ્રક્રિયા ઓનલાઈન પ્રક્રિયા દ્વારા સરળ બનાવવામાં આવી છે. નોંધણી www.navodaya.gov.in અને navodaya.gov.in/nvs/en/Admission-JNVST/JNVST-class/ દ્વારા લિંક થયેલ NVS ના પ્રવેશ પોર્ટલ દ્વારા મફતમાં કરી શકાય છે. પસંદગીના ઉમેદવારો માટે રહેઠાણ, ઉંમર, પાત્રતા વગેરે માટેના પુરાવાઓની ચકાસણી પરિણામોની ઘોષણા પછી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
(i) મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા પ્રતિભાશાળી બાળકોને સંસ્કૃતિના મજબૂત ઘટક, મૂલ્યોના સંસ્કાર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ, સાહસિક પ્રવૃત્તિઓ અને શારીરિક શિક્ષણ સહિત સારી ગુણવત્તાયુક્ત આધુનિક શિક્ષણ પ્રદાન કરવું.
(ii) લાયક ઉમેદવારોએ ઓનલાઈન ફોર્મ ભરવું પડશે અને ઉમેદવાર અને તેના માતા-પિતા/વાલીઓ બંનેની સહીઓ સાથે ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે. જોડાણો માત્ર 10-100 kb વચ્ચેના jpg ફોર્મેટમાં અપલોડ કરવા જોઈએ.
(iii) NIOS ના ઉમેદવારોના કિસ્સામાં, ઉમેદવારોએ `B' પ્રમાણપત્ર મેળવવું જોઈએ અને રહેઠાણ તે જ જિલ્લામાં હોવું જોઈએ જ્યાં તે/તેણી પ્રવેશ મેળવવા માંગે છે.
(iv) ઓનલાઈન પ્લેટફોર્મ ઓપન સોર્સમાં છે અને મફતમાં છે. ડેસ્કટોપ, લેપટોપ, મોબાઈલ, ટેબ્લેટ વગેરે જેવા કોઈપણ સ્ત્રોતમાંથી અરજી સબમિટ કરી શકાય છે.
(v) તમામ JNV માં ઉમેદવારો/વાલીઓને અરજી મફત અપલોડ કરવામાં મદદ કરવા માટે એક હેલ્પ ડેસ્ક ઉપલબ્ધ રહેશે. માતા-પિતા ઉમેદવાર સાથે JNV માં હેલ્પ ડેસ્કનો પણ સંપર્ક કરી શકે છે અને ઉમેદવાર અને તેના/તેણી બંનેના હસ્તાક્ષર સાથેના ફોટોગ્રાફ સાથે પ્રમાણપત્ર જેવા જરૂરી દસ્તાવેજો પણ લઈ શકે છે.

રજીસ્ટ્રેશન પ્રક્રિયા માટે SMS દ્વારા રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ પ્રાપ્ત કરવા માટે વાલી અને માન્ય મોબાઈલ નંબર સાથેનો મોબાઈલ ફોન

 


જવાહર નવોદય પ્રવેશ પરીક્ષાનું ફોર્મ કેમ ભરવું તે વિડીઓ જુઓ...




મહત્વની લીંક : 



અલંકાર પબ્લીકેશનની નવોદય પ્રવેશ પરિક્ષા માટે બુક 2022/23
અલંકાર પબ્લીકેશનની નવોદય પ્રવેશ પરિક્ષા માટે બુક 
પ્રકાશન: અલંકાર પબ્લીકેશન
સંપાદક :  પૃથ્વીરાજ સિંહ પરમાર
નવી આવૃતિ  2022/23
અદ્યતન સુધારા સાથે અને QR કોડ સાથે.

આ બુકની ખાસિયતો : 👇
  • આ બુક નવોદય ધોરણ-૬ ની ૨૦૨૩ માં લેવાનારે પ્રવેશ પરિક્ષા માટે ખાસ ઉપયોગી છે.
  • આ બુક નવોદય ધોરણ ૬ પ્રવેશ પરિક્ષા ના નવા સિલેબસ મુજબ બનાવેલ છે. ઉપરાંત આદર્શ પ્રશ્નપત્ર પણ પ્રેકટીસ માટે મૂકેલ છે.
  • આ બુકમાં સમાવિષ્ટ મુદ્દાઓ માટે અનુક્રમણિકા મૂકેલ છે. જે જોઇ લેવી.
  • બુકની કિમત રૂ.  290
  • ડીસ્કાઉન્ટ રૂ.  29
  • ઓનલાઇન ખરીદી પર ગુજરાત માં કુરીયર ચાર્જ ફ્રી રહેશે.
નેટ ઓનલાઇન ખરીદ કિંમત રૂ. 261
9824348980  નંબર પર સંપર્ક કરવો.
FREE EDITION (Demo Copy)


જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરિક્ષા-2023 ની તોયારી કરવા માટેનું બેસ્ટ મટેરિયલ અહિયાંથી ડાઉનલોડ કરો.





જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ધોરણ: 6 પરીક્ષા તૈયારી, NMMS, PSE, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી, સરકારી/પ્રાઇવેટ જોબ ની જાણકારી તેમજ લેટેસ્ટ ન્યુઝ માટે આ ગ્રુપ જોઈન કરો.  👇



જવાહર નવોદય વિદ્યાલય(JNV) પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે પેપર ડાઉનલોડ કરો.





અમે આશા રાખીએ છીએ કે આ લેખમાં તમને NV: જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા-2023/24 વિશે વિગતે માહિતી મળી હશે..! અને તમને તે ગમ્યું જ હશે. જો તમને હજુ પણ તેના વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે અમને ટિપ્પણી વિભાગમાં સંદેશ દ્વારા પૂછી શકો છો. અને અમે ચોક્કસપણે તમારા પ્રશ્નનો ટૂંક સમયમાં જવાબ આપીશું. અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું.  અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી નિરંતર આપના માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર...


લેખન સંપાદન : 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ( કચ્છ/ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન ગ્રુપ ) તમે આ આર્ટીકલ 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ગ્રુપ ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ આર્ટીકલમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત નુતન જાણકારી આપના સુધી  પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.

આ આર્ટીકલના લખાણની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚

અમારી આ 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 સાઈડ પરથી શૈક્ષણિક અપડેટ્સ, સરકારી અને ખાનગી નોકરીઓ, સામાન્ય જ્ઞાન, તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ, જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે તમારા મોબાઇલમાં નવીનતમ અપડેટ મેળવો. તમારા મોબાઈલ પર નવીનતમ અપડેટ્સ મેળવવા માટે નીચેની લિંક દ્વારા વોટ્સએપ ગ્રુપ  📊 ધ નોલેજ ઝોન 📊  જૂથમાં જોડાઓ. ટેલિગ્રામ ચેનલ પર  📊  𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒  📊  ને પણ સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાયેલા રહો.

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..



Important Notice :
Author: 𝑹.𝑲.𝑮𝑶𝒀𝑨𝑳
Updated on January 03, 2023
Hello Readers, 𝑤𝑤𝑤.𝑟𝑘𝑔𝑜𝑦𝑎𝑙𝑐𝑟𝑒𝑎𝑡𝑖𝑜𝑛.𝑏𝑙𝑜𝑔𝑠𝑝𝑜𝑡.𝑐𝑜𝑚 is a private website/blog and does not represent any government organization, institute or department. Whatever information we have shared here with you has been collected from various official websites of Gujarat government as well as news papers and other websites. When we do any job posting we also verify the job but it is always necessary to do cross verification of the job vacancy manually to prevent fraud in the name of job.
Contact Email :  𝒓𝒂𝒋𝒗𝒂𝒓𝒂𝒍𝒊@𝒈𝒎𝒂𝒊𝒍.𝒄𝒐𝒎



જો તમે તમારા મોબાઈલ પર આવી રસપ્રદ માહિતી મેળવવા માંગતા હોવ તો... તમારે અમારા બ્લોગને ફોલો કરવો જોઈએ જેથી તમને અમારી નવી પોસ્ટ વિશે સૂચના દ્વારા માહિતી મળી શકે. તેમજ તમે અમારી સાથે 𝑇ℎ𝑒 𝐾𝑛𝑜𝑤𝑙𝑒𝑑𝑔𝑒 𝑍𝑜𝑛𝑒 ના WhatsApp ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ દ્વારા કનેક્ટ થઈ શકો છો અને નવીનતમ માહિતી મેળવી શકો છો.

અમે તમને આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી આપતા રહીશું. આ લેખ વાંચવા બદલ આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,  શેર કરવા માટે ઉપર બટન આપેલા છે.


Your feedback is required.
Read More »

Recent Posts