JOIN WHATSAPP GROUP FOR LATEST UPDATES.

1/25/15

सुख....! तू कहाँ मिलता है ?


  सुख...!  कहाँ मिलता है ? 

    सुख !  कहाँ मिलता है ?  
    ऐ  सुख ! तू कहाँ मिलता है ?
          क्या तेरा कोई स्थायी पता है ?
          क्यों बन बैठा है अन्जाना ?
  आखिर क्या है तेरा ठिकाना ?
  कहाँ कहाँ ढूंढा तुझको,
          पर तू न कहीं मिला मुझको !!
          ढूंढा ऊँचे मकानों में,
  बड़ी बड़ी दुकानों में,
  स्वादिस्ट पकवानों में,
          चोटी के धनवानों में,
          वो भी तुझको ढूंढ रहे थे !
  बल्कि मुझको ही पूछ रहे थे :
  "क्या आपको कुछ पता है
          ये सुख आखिर कहाँ रहता है ?"
          मेरे पास तो दुःख का पता था,
  जो सुबह शाम अक्सर मिलता था
  परेशान होके रपट लिखवाई,
          पर ये कोशिश काम न आई !!
          उम्र अब ढलान पे है,
  हौंसले थकान पे है,
  हाँ उसकी तस्वीर है मेरे पास,
          अब भी बची हुई है आस !
          मैं भी हार नहीं मानूंगा,
  सुख के रहस्य को जानूंगा
  बचपन में मिला करता था,
          मेरे साथ रहा करता था,
          पर जबसे मैं बड़ा हो गया,
        मेरा सुख मुझसे जुदा हो गया !
  मैं फिर भी नहीं हुआ हताश,
  जारी रखी उसकी तलाश;
          एक दिन जब आवाज ये आई
          "क्या मुझको ढूंढ रहा है भाई?"
  मैं तेरे अन्दर छुपा हुआ हूँ,
  तेरे ही घर में बसा हुआ हूँ,
          मेरा नहीं है कुछ भी मोल,
          सिक्कों में मुझको न तोल,
  मैं बच्चों की मुस्कानों में हूँ
  हारमोनियम की तानों में हूँ
          पत्नी के साथ चाय पीने में,
          परिवार के संग जीने में,
  माँ बाप के आशीर्वाद में,
  रसोई घर के महाप्रसाद में,
          बच्चों की सफलता में हूँ,
           माँ की निश्छल ममता में हूँ,
  हर पल तेरे संग रहता हूँ
  और अक्सर तुझसे कहता हूँ
          मैं तो हूँ बस एक अहसास,
          बंद कर दे मेरी तलाश !!!
  जो मिला उसी में कर संतोष,
  आज को जी ले कल की न सोच,
           कल के लिए आज को न खोना
          मेरे लिए कभी दुखी न होना ।
  मेरे लिए कभी दुखी न होना ।

ll  जय श्री कृष्णा  ll

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/21/15

આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE લિંક કરો.

:: આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE લિંક કરો.::
   આપ આપનો આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE  લિંક કરી શકો છો...

 આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે ONLINE  લિંકકરવા અહીં ક્લિક કરો.

 રાંધણ ગેસ ના ગ્રાહકોને સબસીડીનો લાભ આપવા માટે કેન્દ્ર સરકારે બેંક ખાતાને લિંક અપ કરાવવા માટે 31 માર્ચ 2015 સુધીનો સમય આપ્યો છે.જાન્યુઆરીથી સબસીડી સીધી બેંક ખાતામાં જમા થવાની શરુ થઈ જશે.
        પરંતુ જે ગ્રાહકોએ પોતાનું બેંક એકાઉન્ટને આધાર સાથે લિંકઅપ કરાવ્યું નથી તેને સરકારે થોડો સમય આપ્યો છે. જો તમે તમારા ગેસ કનેક્શને બેંક ખાતા સાથે લિંક કરાવ્યું નથી તો ગભરાવાની જરૂર નથી, કારણ કે આવતા ત્રણ મહિના એટલે કે 31 માર્ચ સુધી તમે કનેક્શન બેંક ખાતા સેથે લિંક કરાવી શકો છો. ત્યાં સુધી તમને સબસિડી રેટ પર એટલે કે 417 રૂપિયા (રાજ્યવાર ભાગ અલગ હોઈ શકે છે.) સિલિન્ડર મળતું રહેશે. જ્યારે જે ગ્રાહકોએ ખાતુ લિંક કરાવી દીધું છે તેમને ગેસની સબસિડી સીધી ખાતામાં મળશે.

   કેવી રીતે મળશે લાભ
        એવા ગ્રાહકો જેમની પાસે આધાર કાર્ડ નથી, તેઓ પોતાના એકાઉન્ટ નંબરના માધ્યમથી ફોર્મ ત્રણ ભરીને બેંકમાં જમા કરાવી શકે છે. તેની સાથે બ્લુ બુકની ફોટો કોપી આપવાની હોય છે. જે ગ્રાહકો બેંક જવા નથી માંગતા, તેઓ ફોર્મ ચાર ભરીને પોતાની ગેસ એજન્સીને જમા કરાવી શકે છે. તેની સાથે ગ્રાહક બેંક પાસબુકની ફોટો કોપી અથવા બેંકનો કેંસલ ચેક આપી શકે છે. તેમાં 17 આંકડાનો એલપીજી આઇડી આપવો જરૂરી છે.
         આવી રીતે કરાવો આધાર કાર્ડ લિંક
  સ્ટેપ-1
સૌથી પહેલા
   આધાર કાર્ડ ગેસ કનેક્શન સાથે  ONLINE  લિંક કરવા અહીં ક્લિક કરો. 

       આ વેબસાઇ પર ક્લિક કરો . ક્લિક કર્યા બાદ તમારી સમક્ષ આધાર કાર્ડની વેબસાઇટ ખુલી જશે. તેમાં એક સ્ટાર્ટ નાઉનું બટન હશે. તેના પર ક્લિક કરવાથી એક અન્ય પેજ ખુલી જશે.

  સ્ટેપ-2
       આ પેજ પર તમારી સમક્ષ તમારી વિગતો માગવામાં આવશે. તેમાં ત્રણ ઓપ્શન હશે. પ્રથમ ક્યા રાજ્યના અને ક્યા શહેરના વતની છો. ત્યાર બાદ શું તમે લાભ માટે તમે આધાર કાર્ડ લિંક કરાવી રહ્યા છો. તેમાં એક જ ઓપ્શન આવશે LPG. ત્યાર બાદ તેમાં કંપનીનું નામ ભરવાનું રહેશે.

  સ્ટેપ-3
       ત્રીજા સ્ટેપમાં તમારે તમારા ડિસ્ટ્રીબ્યુટર, કન્ઝ્યુમર નંબર ભરવાનો રહેશે. ત્યાર બાદ ઇ-મેલ આઇડી, ફોન નંબર અને આધાર નંબર આપવાનો રહેશે.

  સ્ટેપ-4
       મોબાઇલ અને ઇ-મેલ આઇડી રજિસ્ટર કરાવ્યા પછી તમારી પાસે એક OTP નંબર આવશે. વેરિફિકેશન કોડની જગ્યાએ આ નંબર એન્ટર કરવાનો રહેશે અને ત્યાર બાદ બોક્સમાં બતાવવામાં આવેલ ઇમેજમાંથી આલ્ફા ન્યુમેરિક કોડ ભરવાનો રહેશે. ત્યાર બાદ છેલ્લે સમગ્ર વિગતો ચેક કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તેના થોડાક જ દિવસો બાદ તમારી રિક્વેસ્ટ એપ્રૂવ થઈ જસે. ત્યાર બાદ સબસિડી સીધી તમારા બેંક ખાતામાં પહોંચી જશે.
    ખાતાનું લિંકઅપ કેવી રીતે કરાવવું
       બેંક ખાતામાં લિંકઅપ કરાવવા માટે ગેસ એજન્સી ફોર્મ લઇને ભરવાનું રહેશે. તેના માટે બે પ્રકારના ફોર્મ છે. એક ફોર્મ એવા ગ્રાહકો માટે છે, જેમની આધાર કાર્ડ છે અને બીજું ફોર્મ એવા લોકો માટે જેમની પાસે આધાર કાર્ડ નથી. માર્ગદર્શિકા અનુસાર, જે ગ્રાહકો આવતી 31 માર્ચ સુધીમાં ફોર્મ ભરી નહીં શકે તેઓ જૂનમાં સુધીમાં જરૂર ફોર્મ ભરી દે. એવા ગ્રાહકો જેમણે માર્ચ સુધી ફોર્મ નથી ભર્યું તેમને એપ્રિલ અને જુનની સબ્સિડી એક સાથે આપવામાં આવશે. એટલું જ નહીં જે ગ્રાહકોના આધાર કાર્ડ જુન સુધી પણ ન આવે તેઓ ભવિષ્યમાં ક્યારેય પણ પોતાના આધારકાર્ડની ફોટોકોપી બેંક અને ગેસ એજન્સી પર જમા કરાવી શકે છે.

     ક્યાં મળશે 17 અંકોનો એલપીજી આઇડી
એજન્સી ગ્રાહકોના મોબાઇલ નંબર પર એસએમેસ પર આઈડી નંબર મોકલી રહી છે. ગેસ સિલિન્ડર લેતા સમયે આપવામાં આવતા કેશ મેમોમાં પણ આઇડી નંબર છે. સંબંધિત એજન્સી પાસેથી પણ આઇડી નંબર લઇને ફોર્મ ભરી શકાય છે. ઉપરાંત ઉપભોક્તા ઓનલાઇન પણ 17 અંકોનો એલપીજી આઇડી જાણી શકે છે. વેબસાઇટ પર જઇને સંબંધિત ગેસ કંપની પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે ફાઇન્ડ યોર એલપીજી આઇડી પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર બાદ તમારે એજન્સીનું નામ અને કન્ઝ્યુમર નંબર નાખવાનો રહેશે. ત્યાર બાદ તમને 17 અંકોનો એલપીજી આઇડી મળી જશે.

      Source Divyabhasakar NewsPaper, Date 08.01.2015, NewsPlus 29


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/16/15

तांबे के बर्तन से पानी पीने के स्वास्थ्य लाभ

  ◇  તાંબાના વાસણમાં પાણી પીવાના  આરોગ્ય લાભો..
             तांबे के बर्तन से पानी पीने के  स्वास्थ्य लाभ


    तांबे के बर्तन से पानी पीने के 12 स्वास्थ्य लाभ
    हम में से ज्यादातर लोगों ने अपने दादा-दादी से तांबे के बर्तन में संग्रहीत पानी पीने के स्वास्थ्य लाभों के बारे में सुना होगा। कुछ लोग तो पानी पीने के लिए विशेष रूप से तांबे से बने गिलास और जग का उपयोग करते हैं। लेकिन क्‍या इस धारणा के पीछे वास्‍तव में कोई वैज्ञानिक समर्थन है? या यह एक मिथक है बस? तो आइए तांबे के बर्तन में पानी पीने के बेहतरीन कारणों को जाने
◇ 1 . तांबे के बर्तन में पानी पीना अच्छा क्यों है?
    आयुर्वेद के अनुसार, तांबे के बर्तन में संग्रहीत पानी में आपके शरीर में तीन दोषों (वात, कफ और पित्त) को संतुलित करने की क्षमता होती है और यह ऐसा सकारात्मक पानी चार्ज करके करता है। तांबे के बर्तन में जमा पानी 'तमारा जल' के रूप में भी जाना जाता है और तांबे के बर्तन में कम 8 घंटे तक रखा हुआ पानी ही लाभकारी होता है।
2. तांबे के बर्तन में पानी पीने के फायदे
    जब पानी तांबे के बर्तन में संग्रहित किया जाता है तब तांबा धीरे से पानी में मिलकर उसे सकारात्‍मक गुण प्रदान करता है। इस पानी के बारे में सबसे अच्‍छी बात यह है कि यह कभी भी बासी (बेस्‍वाद) नहीं होता और इसे लंबी अवधि तक संग्रहित किया जा सकता है।
◇ 3. बैक्‍टीरिया समाप्‍त करने में मददगार
    तांबे को प्रकृति में ओलीगोडिनेमिक के रूप में (बैक्‍टीरिया पर धातुओं की स्‍टरलाइज प्रभाव) जाना जाता है और इसमें रखे पानी के सेवन से बैक्‍टीरिया को आसानी से नष्‍ट किया जा सकता है। तांबा आम जल जनित रोग जैसे डायरिया, दस्‍त और पीलिया को रोकने में मददगार माना जाता है। जिन देशों में अच्‍छी स्‍वच्‍छता प्रणाली नहीं है उन देशों में तांबा पानी की सफाई के लिए सबसे सस्‍ते समाधान के रूप में पेश आता है।
◇ 4. थायरॉयड ग्रंथि की कार्यप्रणाली पर नियंत्रण
    थायरेक्सीन हार्मोन के असंतुलन के कारण थायराइड की बीमारी होती है। थायराइड के प्रमुख लक्षणों में तेजी से वजन घटना या बढ़ना, अधिक थकान महसूस होना आदि हैं। कॉपर थायरॉयड ग्रंथि के बेहतर कार्य करने की जरूरत का पता लगाने वाले सबसे महत्‍वपूर्ण मिनरलों में से एक है। थायराइड विशेषज्ञों के अनुसार, कि तांबे के बर्तन में रखें पानी को पीने से शरीर में थायरेक्सीन हार्मोन नियंत्रित होकर इस ग्रंथि की कार्यप्रणाली को भी नियंत्रित करता है।
◇ 5. मस्तिष्क को उत्तेजित करता है
    तांबे में मस्तिष्‍क को उत्तेजित करने वाले और विरोधी ऐंठन गुण होते हैं। इन गुणों की मौजूदगी मस्तिष्‍क के काम को तेजी और अधिक कुशलता के साथ करने में मदद करते है।
◇ 6. गठिया में फायदेमंद
    गठिया या जोड़ों में दर्द की समस्‍या आजकल कम उम्र के लोगों में भी होने लगी है। यदि आप भी इस समस्या से परेशान हैं, तो रोज तांबे के पात्र का पानी पीये। तांबे में एंटी-इफ्लेमेटरी गुण होते हैं। यह गुण दर्द से राहत और दर्द की वजह से जोड़ों में सूजन का कारण बने - गठिया और रुमेटी गठिया के मामले विशेष रूप से फायदेमंद होते है।
◇ 7. त्‍वचा को बनाये स्वस्थ
    त्‍वचा पर सबसे अधिक प्रभाव आपकी दिनचर्या और खानपान का पड़ता है। इसीलिए अगर आप अपनी त्‍वचा को सुंदर बनाना चाहते हैं तो रातभर तांबे के बर्तन में रखें पानी को सुबह पी लें। ऐसा इसलिए क्‍योंकि तांबा हमारे शरीर के मेलेनिन के उत्‍पादन का मुख्‍य घटक है। इसके अलावा तांबा नई कोशिकाओं के उत्‍पादन में मदद करता है जो त्‍वचा की सबसे ऊपरी परतों की भरपाई करने में मदद करती है। नियमित रूप से इस नुस्खे को अपनाने से त्‍वचा स्‍वस्‍थ और चमकदार लगने लगेगी।
◇ 8. पाचन क्रिया को दुरुस्‍त रखें
    पेट जैसी समस्‍याएं जैसे एसिडिटी, कब्‍ज, गैस आदि के लिए तांबे के बर्तन का पानी अमृत के सामान होता है। आयुर्वेद के अनुसार, अगर आप अपने शरीर से विषाक्त पदार्थों को बाहर निकालना चाहते हैं तो तांबे के बर्तन में कम से कम 8 घंटे रखा हुआ पानी पिएं। इससे पेट की सूजन में राहत मिलेगी और पाचन की समस्याएं भी दूर होंगी।
◇ 9. उम्र बढ़ने की प्रक्रिया को धीमा करें
    अगर आप त्‍वचा पर फाइन लाइन को लेकर चिंतित हैं तो तांबा आपके लिए प्राकृतिक उपाय है। मजबूत एंटी-ऑक्‍सीडेंट और सेल गठन के गुणों से समृद्ध होने के कारण कॉपर मुक्त कणों से लड़ता है---जो झुर्रियों आने के मुख्‍य कारणों में से एक है---और नए और स्वस्थ त्वचा कोशिकाओं के उत्पादन में मदद करता है।
◇ 10. खून की कमी दूर करें
    ज्‍यादातर भारतीय महिलाओं में खून की कमी या एनीमिया की समस्‍या पाई जाती है। कॉपर के बारे में यह तथ्य सबसे ज्यादा आश्चर्यजनक है कि यह शरीर की अधिकांश प्रक्रियाओं में बेहद आवश्यक होता है। यह शरीर के लिए आवश्यक पोषक तत्वों को अवशोषित कर रक्त वाहिकाओं में इसके प्रवाह को नियंत्रित करता है। इसी कारण तांबे के बर्तन में रखे पानी को पीने से खून की कमी या विकार दूर हो जाते हैं।
◇ 11. वजन घटाने में मददगार
    गलत खान-पान और अनियमित जीवनशैली के कारण कम उम्र में वजन बढ़ना आजकल एक आम समस्‍या हो गई है। अगर आप अपना वजन घटाना चाहते हैं तो एक्सरसाइज के साथ ही तांबे के बर्तन में रखा पानी पीना आपके लिए फायदेमंद साबित हो सकता है। इस पानी को पीने से शरीर की अतिरिक्त वसा कम हो जाती है।
◇ 12. कैंसर से लड़ने में सहायक
    तांबे के बर्तन में रखा पानी वात, पित्त और कफ की शिकायत को दूर करने में मदद करता है। इस प्रकार से इस पानी में एंटी-ऑक्सीडेंट होते हैं, जो कैसर से लड़ने की शक्ति प्रदान करते हैं। अमेरिकन कैंसर सोसायटी के अनुसार तांबे कैंसर की शुरुआत को रोकने में मदद करता है, कैसे इसकी सटीक कारण अभी तक ज्ञात नहीं है, लेकिन कुछ अध्ययनों के अनुसार, तांबे में कैंसर विरोधी प्रभाव मौजूद होते है।
◇ 13. घाव को तेजी से भरें
    तांबा अपने एंटी-बैक्‍टीरियल, एंटीवायरल और एंटी इफ्लेमेटरी गुणों के लिए जाना जाता है। इसलिए इसमें कोई आश्चर्य नहीं होना चाहिए कि तांबा घावों को जल्‍दी भरने के लिए एक शानदार तरीका है।
◇ 14. दिल को स्‍वस्‍थ रखें
    दिल के रोग और तनाव से ग्रसित लोगों की संख्या तेजी बढ़ती जा रही है। यदि आपके साथ भी ये परेशानी है तो तांबे के बर्तन में रखा पानी पीने से आपको लाभ हो सकता है। तांबे के बर्तन में रखे हुए पानी को पीने से पूरे शरीर में रक्त का संचार बेहतरीन रहता है। कोलेस्ट्रॉल कंट्रोल में रहता है और दिल की बीमारियां दूर रहती हैं।


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

1/15/15

કોઈ પણ રંગનો કલર કોડ જાણો.

     Color Code Generator Tool – Find Hex Code Of Any Color

  Follow the instruction given below to use this HTML Color code generators tool.
  1. Drag the black bar on the “hue” selector to show your desired color.
  2. Now click inside the Brightness/Saturation.
  3. Drag it until you have achieved your desired color.
  4. The “Swatch” bar shows the final color.
  5. The hexadecimal color will be generated at the bottom of the grid in the “Hex” box. Simply copy and paste this code into your page.
  આ સાધન વડે તમે કોઈપણ રંગનો  રંગ કોડ શોધો..
  1. તમને જોઈતા રંગ નો એચ.ટી.એમ.એલ.(HTML) કોડ મેળવવા માટે અહીં આપેલા બોક્સ માં ના   "રંગછટા" (hue) માની કાળી પટ્ટીને ખેંચો.
  2. હવે બાજુના મોટા બોક્સમાં (Brightness/Saturation)અંદર જરૂરી કલર પર  ક્લિક કરો.
  3. તમને જરૂરી કલર આવે ત્યાં સુધી કાળીપટ્ટીને ખેંચો.
  4. બાજુનું છલ્લું ખાનું  "Swatch" તમે પસંદ કરેલ કલર બતાવે છે.
  5. તમારા પસંદ કરેલ કલર હેક્સાડેસિમલ રંગ નો કોડ આ "Hex" ગ્રીડ બોક્સમાં છેલ્લે આવશે. કોડ કૉપિ કરો અને તમારા પેજ પર આ કોડને પેસ્ટ કરો.
આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

12/30/14

Telegram Desktop Download


   દોસ્તો... હવે  ટેલીગ્રામની મજા માણો  તમારા પર્સનલ કમ્પ્યુટર તેમજ લેપટોપ પર.
        ડાઉનલોડ કરો... ટેલીગ્રામ હવે તમે તમારા પર્સનલ કમ્પ્યુટર તેમજ લેપટોપમાં.
      Telegram Desktop  ડાઉનલોડ  કરવા માટે અહીં લીંક આપેલ છે તેના પરથી ટેલીગ્રામ સેટપ ડાઉનલોડ  કરી.. તમારા પર્સનલ કમ્પ્યુટર કે લેપટોપમાં ઇન્સ્ટોલ કરી દો.
       ટેલીગ્રામ ઇન્સ્ટોલ કાર્ય બાદ તેને એક્ટીવ કરવા તમે તમારા એન્ડ્રોઇડ ફોનની જેમ જ પ્રથમ Telegram ઓપન કરો. તેમાં તમારો મો.નં. એન્ટર કરો. ત્યાર બાદ NEXT બટન પર ક્લિક કરો.તમારા મોબાઈલ પર ટેલીગ્રામ કોટ મેસેજ દ્વારા મળશે..કોડ દાખલ કરો. NEXT બટન પર ક્લિક કરતાજ તમારું ટેલીગ્રામ  એક્ટીવ થઇ જશે.
  Telegram Download Desktop - 1 
  Get Telegram for Windows Desktop - 2 


આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

मोबाइल से जानिए कि आपका आधार कार्ड बैंक से जुड़ा है या नहीं..

   मोबाइल से ऎसे पता लगाएं कि आपका आधार कार्ड बैंक से जुड़ा है या नहीं
एलपीजी की सब्सिडी सीधे उपभोक्ता के बैंक अकाउंट में ट्रांसफर करने के लिए आधार कार्ड को बैंक खातों से जोड़ा जा रहा है। सरकारी आंकड़ों के मुताबिक इसके तहत अब तक 10 करोड़ आधार नंबर्स को बैंक अकाउंट से जोड़ा जा चुका है। इसके अलावा मनरेगा, पीडीएस, स्कॉलरशिप, रेमिटेंस आदि के लिए भी आधार को बैंक अकाउंट से जोड़ना जरूरीा है। आधार नंबर को बैंक अकाउंट से जोड़ने के लिए नागरिकों से उनका आधार कार्ड या आधार नंबर उस बैंक की शाखा में जमा करवाने को कहा गया है जहां उनका बैंक खाता है।
 ऎसे पता करें बैंक से जुड़ा आधार या नहीं
          यह पता करने के लिए कि आपका आधार नंबर आपके बैंक अकाउंट के साथ जुड़ गया है या नहीं, उपभोक्ता अपने मोबाइल पर  *99*99#   डायल करें। इसके बाद  12  डिजिट का आधार नंबर डालें और ओके करें। आधार नंबर सही है यह पुष्टि करने के लिए  1  डायल करें। इसके बाद मोबाइल पर आधार कार्ड के बैंक से जुड़े होने की जानकारी मिल जाएगी। इस मैसेज में यह भी बताया जाएगा कि किस बैंक से किस तारीख को आधार कार्ड लिंक्ड हुआ है।

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

મોબાઈલથી થતી છેતરપિંડી


   મિત્રો...એક નવા જ પ્રકારનો મોબાઈલથી થતી છેતરપિંડીનું ફ્રોડ ધ્યાનમાં આવ્યું છે :
તમે તમારા મિત્રો અને સ્નેહીજનો ના હિત માટે વધુમાં વધુ શેર કરો અને સુરક્ષિત રહો.
તાજેતરમાં મુંબઇમાં રહેતા એક ભાઇ ને થયેલ કડવો અનુભવ તેમના જ શબ્દૉમાં અહી રજુ કરેલ છે
          એક દિવસ મને એક ફોન આવ્યો અને સામે થી જણાવાયું કે તેઓ મારા મોબાઈલ સર્વિસ ઓપરેટર કંપનીમાંથી વાત કરી રહ્યા છે. તેમણે મને જણાવ્યું કે મારે મારો ફોન ૨ કલાક માટે બંધ કરી દેવો પડશે કારણકે ૩G અપડેશન થઇ રહ્યું છે, મારે એક મીટીંગમા જવાનું મોડું થતું હોવાથી મેં કોઈ સવાલ જવાબ કર્યાં વગર મારો ફોન બંધ કરી દીધો. ૪૫ મીનીટ પછી મને શંકા થઇ કારણ કે ફોન કરનારે એનું નામ પણ જણાવ્યું ન હતું. અને મેં મારો ફોન ચાલુ કર્યો તો મારા કુટુંબીજનો અને જે નંબર પરથી મને પહેલા ફોન આવ્યો હતો એમના ઘણાબધા મિસકોલ હતા.
          મેં મારા માતાપિતાને ફોન કર્યો તો તેમનો અવાજ ઘણો જ ગભરાયેલો જણાયો અને તેઓ હું સુરક્ષિત છું કે કેમ એ વિશે પૃચ્છા કરવા લાગ્યા.
         મારા માતાપિતા એ મને જણાવ્યું કે તેમના ઉપર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો અને તેમને એમ કહેવામાં આવ્યું હતું કે મારું અપહરણ કરવામાં આવ્યું છે. એ ફોન કરનાર વ્યક્તિએ એ હદે પ્લાનીંગ કરેલું હતું કે મારા માતાપિતાને મારો મદદ માંગતો અવાજ પણ સંભળાવવામાં આવ્યો.
         મારા પિતા બેંકમાં હતા અને બીજા ફોનની રાહ જોઈ રહ્યા હતા કે કેટલા પૈસા તેમના ખાતામાં જમા કરવાના છેમેં મારા માતાપિતાને જણાવ્યું કે હું સુરક્ષિત છું અને તેઓ પોલીસને આ બનાવની જાણ કરે.આ પછી તરતજ મને એક વ્યક્તિનો ફોન આવ્યો અને મને મારો ફોન બીજા ૧ કલાક માટે બંધ કરી દેવા જણાવ્યું, મેં તેમ કરવાની ના પડી તો એ લોકો એ મારા મોબાઈલ પર એટલીબધી વાર કોલ કર્યાં કે બેટરી એની જાતે જ ડીસ્ચાર્જ થઈને મારો ફોન બંધ થઇ ગયો.
          મેં પણ પોલીસમા આ ઘટનાની જાણ કરી તો મને ઓફિસરે જણાવ્યું કે આવી રીતે છેતરપિંડીના ઘણા કેસ બન્યા છે અને મોટાભાગના કિસ્સામાં પીડિત પરિવારોએ પૈસા સંબંધિત ખાતામાં જમા કરાવી દીધા બાદ તેમને છેતરપિંડી થયાની જાણ થઇ. આ રીતે જમા કરાવેલા પૈસા કોઈપણ રીતે પાછા મળવા અશક્ય છે. આવી રીતની છેતરપિંડી આપણા માંથી કોઈની પણ સાથે થઇ શકે છે માટે સાવધાન રહેશો.”
         આ પ્રકારના લોકો એ હદે કુશળતાથી ખાતરી કરાવીને આપની સાથે વાત કરે છે કે તમે એમની જાળમા સહેલાઈથી ફસાઈ જાવ.જો તમને તમારા સર્વિસ પ્રોવાઈડર તરફથી આવો સેવા અદ્યતન કરવા માટે ફોન બંધ કરવા માટેનો ફોન આવે તો સૌથી પ્રથમ તમારા સગાંસ્નેહી અને કુટુંબીજનોને તમારા કુશળ હોવાના સમાચાર આપીદો.
         જો તમારો ફોન બંધ થઇ જાય તો ચિંતા ના કરવા જણાવો અને પોલીસને પણ આ અંગેની જાણ કરો. સાવધાન રહો સુરક્ષિત રહો!
        મહેરબાની કરીને આ સંદેશ તમારા કુટુંબીજનો, સગાસંબંધીઓ અને મિત્રવર્ગમાં પહોંચાડો.

જેમ બને એમ જલ્દીથી આને શેર કરો.
         આ ઠગાઈ કરનારા વ્યક્તિઓ +375602605281,+37127913091 અથવા અન્ય કોઈ +375 કે +371 થી શરુ થતા નંબર પરથી ફોન કરે છે. એક રીંગ વાગે અને પછી ફોન કટ થઇ જાય જો તમે તેમને પાછો ફોન કરો તો એના માટે તમે ૧૫ થી ૩૦ $ (ડોલર) જેટલો ચાર્જ લાગે છે અને તેઓ તમારા ફોનમાં રહેલા ફોન નંબરો ઉપરાંત તમારા બેંક કે ક્રેડીટ કાર્ડને લગતી કોઈ માહિતી જો તમારા ફોનમા હોય તો તેણે માત્ર ૩ સેકન્ડમાં કોપી કરી લે છે.
          +375 બેલારુસનો અને +371 લાટવિયાનો કોડ છે જે બંને દેશો અફઘાનિસ્તાન અને રશિયાની વચ્ચે આવેલા છે.
         જો તમને આ પ્રકારના નંબર પરથી ફોન અથવા મિસકોલ આવે તો તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો નહિ કે ના તો પાછો ફોન કરશો.
મહેરબાની કરીને આ બાબતને શક્ય એટલા લોકો સુધી પહોંચાડો અને સૌને સાવધાન રહેવાની સુચના

મદદરૂપ  હેલ્પલાઇન નંબર

Anti crime socity
Vice-precident(gujrat)
- 8511012334

1->   પોલીસ  -:          101
2->  એમ્બ્યુલન્સ  -      108
3->  ઓટોરિક્શા તરફથી હેરાનગતી થતી હોય તો ટ્રાફિક પોલીસ નો નંબર  -:  1095
4->   એન્ટી કરપ્શન અંગે ફરિયાદ નો નંબર - :    180023344444

  ->એનો  બીજો નંબર વોટસએપ -:   9586800870 (આંમા શક્ય હોય તો ઓડિયૉ , વિડીઓ કે ફોટો મોકલવો )

5->   આપઘાત ના વિચારો આવતા હોય તો તેમ  કરશો નહી તે માટે  નંબર   - :  1096
6->  મહિલા હેરાન થતી હોય તો નંબર   -: 1019
7->  વરિષ્ઠ નાગરિકો અને બાળકો અંગે  મદદની જરૂરિયાત માટે નંબર -:  1090
8->  જો  પ્રવાસ દરમિયાન કાંઈ તકલીફ થાય તો નંબર  -: 9969777888
9->   આપણી આંખ સામે કાંઈ અજગતુ થતુ હોય  પરંતુ આપણે આપણી ઓળખ પોલીસ ને આપવી નથી
તો એસએમએસ કરો નંબર  : 7738133144 અને 7738144144  પોલીસ સંભાળી લેશે
10 ->  સાઈબર ગુના માટે નંબર  -:  9820810007
11 ->   રેલવે પ્રવાસ દરમિયાન કાંઈ પણ સામાન ખોવાય   તો  નંબર જોડો  -:  9833331111
      આ  હેલ્પલાઇન નંબર  ને વધુ ને  વધુ   ફોરવર્ડ   કરો . જેથી   કોઈને   સંકટ  સમયે કામ   આવી  જાય  .

આપના પ્રતિભાવ જરૂરથી આપશો.
Read More »

Recent Posts